Posts

આદીનાથ પ્રભુ જન્મ - દિક્ષા કલ્યાણક

Image
આદીનાથ પ્રભુ   જન્મ - દિક્ષા કલ્યાણક  ફાગણ વદ આઠમ સૌથી શુભ દિવસ તરીકે પ્રસિદ્ધ છે.  દર વર્ષે ફાગણ વદ આઠમની તિથિને જૈનો પ્રભુના જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક તરીકે ઉજવે છે.  પ્રભુના દીક્ષા કલ્યાણકનો એટલે કે ઋષભદેવ પ્રભુએ ફાગણ વદ આઠમે દીક્ષા લીધી તેની પાછળનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે.  જેનું વર્ણન પર્યુષણમાં વંચાય છે, કલ્પસૂત્રમાં અદ્ભુત રીતે જોવા મળે છે. જૈનોના તીર્થંકરો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાન સાથે માતાની કુક્ષીમાં આવે છે ત્યારે પ્રભુની માતાને ચૌદ સ્વપ્નો આવે છે. જૈનોના તીર્થંકરો દીક્ષાના દિવસ પહેલા એક વર્ષ સતત રોજ વરસીદાન કરે છે તે માટે લોકાંતિક દેવો ઋષભ દીક્ષાના અવસરની યાદ આપી એક વર્ષ સુધી વરસીદાનની વિનંતી કરે છે. ઋષભકુમારે એક વર્ષમાં ૩૮૮ કરોડ સોનૈયાનું દાન કર્યું.  પ્રથમ ઋષભકુમારને ક્ષીર સમુદ્રના પાણીથી એક હજાર કળશોથી અભિષેક કરી સ્નાન કરાવ્યું પછી ચંદન વગેરે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવ્યું. ફાગણ વદ આઠમના દિવસે ઋષભ રાજકુમારે જૈન વિધિ પ્રમાણે સ્વયં ચાર મૂઠીથી કેશ ઉખેડી લોચ કરી દીક્ષા લીધી. પાંચમી મૂઠીથી લોચ કરવા જાય છે ત્યારે ઇં...

શ્રી સામાના તીર્થમૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન

Image
શ્રી સામાના તીર્થ મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન                   સામાના શહેરને પંજાબના પ્રસિદ્ધ શહેરોમાં એક પ્રાચીન અને ઐતિહાસિક શહેર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયથી જૈન ઈતિહાસમાં આ શહેરનું વિશેષ મહત્વ રહેલું છે. વિદેશી આક્રમણકર્તા બાબરથી પહેલાં જેટલાં મુઘલ શાસક ભારતમાં આવેલા જેમ કે તૈમુર લંગ - મંગોલ વગેરેએ એમને દિલ્હી પર હુમલો કરતા પહેલાં સામાના શહેરનો વિધ્વંસ ( નાશ ) કર્યો હતો. આ સામાના શહેરને નવાબોનું શહેર હોવાનું ગૌરવ છે, કારણ કે ભારતના 22 નવાબોના પૂર્વજો સામાના શહેરના હતા.                   સમ્રાટ ઔરંગઝેબના સમયે જ્યારે પ્રલયંકારી, વિનાશકારીઓએ મંદિરો, પ્રાચીન મૂર્તિઓને નષ્ટ કરીને કૂવાઓ અને નદીઓમાં ફેંકી દેવાનું અભિયાન ચલાવ્યું હતું. જેના પરિણામે પંજાબના અનેક ગામડાઓ અને શહેરોમાં મુખ્ય મંદિરોની પ્રાચીન મૂર્તિઓ ઉખાડી ને જમીનદોસ્ત કરવામાં આવી હતી. આજે પણ સામાનાની આજુબાજુના ગામો, ખેતરો અને કૂવા ખોદતા અને બાંધકામ દરમિયાન જમીનમાં દાટેલી પ્રાચીન મૂર્તિઓ મળતી રહે છે. ભૂતકાળમાં અહીં 600 થી વધુ જૈન પર...

ઘેટીપાગ યાત્રા પરિચય

Image
ઘેટીપાગ યાત્રા પરિચય એક દિવસમાં બે યાત્રા કરનારા મહાનુભાવો બીજી યાત્રા ઘેટી પાગથી કરે છે. બીજી યાત્રા કરનારા યાત્રાળુઓ એક યાત્રા કર્યા પછી સગાળ પોળથી બહાર નીકળીને કુંતાસર ચોકમાં આવે છે. ત્યાંથી ડાબી બાજુના રસ્તે ઘેટી પાગ તરફ જાય છે. થોડા આગળ જતાં કુંતાસરની બારી (અથવા ઘેટીની બારી) આવે છે. તેમાંથી બહાર નીકળીને નીચે ઉતરતાં લગભગ અર્ઘા રસ્તે ડાબી બાજુ એક દેરી અને પરબ આવે છે. ત્યાંથી ઘણું ઉતર્યા પછી ઘેટી પાગની દેરી આવે છે. શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વાર ગિરિરાજ ઉપર અહીંથી ચઢ્યાં હતાં. મહામંત્રી ઉદયનના પુત્ર મંત્રી આંબડ વિ. સં. 1213માં શત્રુજયનો જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારે આ પાગનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં બીજી યાત્રાનું પહેલું ચૈત્યવંદન કરવાનું હોય છે. ઘેટી પગલાની આજુબાજુમાં શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂક વગેરે અનેક મંદિરો છે. સિદ્ઘાચલ શણગારના મંદિરના ભોંયરામાં 2200 વર્ષ પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાનની મનોહર પ્રતિમા છે. ત્યાં બઘાં દેરાસરોના દર્શન કરીને પાછા ગિરિરાજ ઉપર ચઢવાનું હોય છે. ઉપર ચઢીને દાદાની ટૂકમાં ફરીથી પહેલાંની જેમ શ્રી શાંતીનાથજી આદિ...

જાણો ખંભાતના 73 જિનાલયોનો ઈતિહાસ.

Image
જાણો ખંભાતના 73 જિનાલયોનો ઈતિહાસ. તે દિવસ ક્યાં છે?  જ્યારે ખંભાતના 84 બંદરો પર ધ્વજ કાયમ લહેરાતો હતો. 1.  કુમારપાલ રાજા અહી હતા.  જ્યાંથી સરકાર અસરકારક બની, આવી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યની પવિત્ર પાગલિયે ખારવાડામાં છે.  2. આચાર્ય શ્રી વિજયસેનસૂરિના આશીર્વાદથી ઘણી મૂર્તિઓને પવિત્ર કરવામાં આવી છે. 3. આચાર્ય ભાંગવત ખંભાતની મુલાકાત લેતા દેવીન્દ્રસૂરીશ્વરજી, આચાર્ય હેમચંદ્રાચાર્ય, આચાર્ય હિરવિજયસૂરી, આચાર્ય વિજયસેનસૂરીશ્વરજી, આચાર્ય લબ્ધિસૂરીશ્વરજી, આચાર્ય નેમિસૂરીશ્વરજી, પૂજ્ય આત્મારામજી, આચાર્ય ભત્રીચંદસૂરિ, આચાર્ય દેવસૂરી, આચાર્ય વલ્લભસૂરિ, આચાર્ય શ્રી રામચંદ્રસૂરિ, આચાર્ય શ્રી રામચંદ્રાચાર્ય, ગચ્છાચાર્ય શ્રી ગચ્છાદ્રુષી, આચાર્ય ગચ્છાદ્રુષી. 4. શ્રી વિનયપ્રભ મહારાજ સાહેબે અહીં સ્તંભન પાર્શ્વનાથ, ખંભાતમાં ગૌતમ સ્વામીના રાસની રચના કરી છે.  5. ખંભાત જૈન તીર્થધામની સુવાસ ફેલાવવામાં જેમણે ઘણું યોગદાન આપ્યું છે તેઓ છે ઉદયન મંત્રી, વસ્તુપાલ, તેજપાલ, સોહનલાલ, ભામાશા, રતનપાલ દોશી, સંઘવી ઉદયકરણ સોની, તેજપાલ, પારેખ, રાજિયા, વજિયા…  6. શ્રી શાંતિનાથ તાડપત્રી ભં...

આચાર્ય શ્રીમદ્દ વિજય જયંતસેન સુરિશ્વરજી મ.સા.

Image
જીવન ચરિત્ર : આચાર્ય શ્રીમદ્દ વિજય જયંતસેન સુરિશ્વરજી મ.સા.🙏🙏🙏❣️❣️🙏🙏🙏       આચાર્ય શ્રીમદ્દ વિજય જયંતસેન સુરિશ્વરજી મ.સા.નો જન્મ લાખણી તાલુકાના પેપરાલ ગામમાં ધરુ પરિવારમાં વિક્રમ સવંત ૧૯૯૩ માં કારતક સુદ તેરસ (૧૩) (તા. ૧૧/૧૨/૧૯૩૬, શુક્રવાર) ના રોજ થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ પુનમચંદ હતું. તેમના પિતાનું નામ સ્વરૂપચંદ ધરૂ અને માતાનું નામ પાર્વતીબેન હતું. તેમનું બાળપણ લાડકોડથી પેપરાલમાં વીત્યું હતું.       બાળપણમાં ધાર્મિક કવિતાઓ લખતા હતા. જૈન ધર્મની પ્રવૃત્તિઓનું પ્રાચીન કાળથી થીરપુર નગર સાક્ષી રહ્યું. અહીં અનેક આચાર્યોએ ચાતુર્માસ ગાળ્યાં હતાં. આચાર્ય શ્રીમદ્દ યતિન્દ્રસુરિશ્વરજી મ.સા.ની દિવ્ય વાણી સાંભળતાં મનમાં ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લેવાની ભાવના જાગી હતી. ત્યારપછી આચાર્ય શ્રીમદ્દ યતિન્દ્રસુરિશ્વરજીએ સ્વરૂપચંદના કાને પુનમચંદની દીક્ષાની વાત નાખીને કહ્યું કે – “આ બાળક ભવિષ્યમાં તમારા કુળનું નામ ઉજ્જવળ કરશે અને જો બાળકને ધર્મને સમર્પિત કરશો તો તે જિનશાસનને પ્રભાવિત કરશે.” પિતા સ્વરૂપચંદજીએ મ.સા.ને કહ્યું કે – ‘પુનમચંદ દીક્ષા લેશે તો તમારી પાસેથી...

🙏महासती चंदनबाला 🙏

Image
🙏महासती चंदनबाला 🙏 👉ईशा से लगभग 600 वर्ष पूर्व चंपा नगरी में  राजा दधिवाहन राज्य करते थे lउन की रानी का नाम धारिणी व पुत्री का नाम वसुमती था एक बार शत्रु राजा शतानीक ने चंपा नगरी पर आक्रमण कर दियाl शत्रु सैनिकों ने चंपा नगरी में लूटपाट मचाना शुरु कर दिया आकस्मिक आक्रमण का मुकाबला नहीं कर पाने की स्थिति होने से दधिवाहन राजा जंगल में चले गए l 👉शत्रु सेना के एक सारथी ने रानी धारिणी व वसुमती का अपहरण कर लिया lजब वह एकांत जंगल में पहुंचा तो उसने अपनी कुस्थित भावना रानी के सामने प्रकट की lकिंतु रानी ने अपनी शील की रक्षा के लिए जीभ खींचकर प्राण त्याग दिए lयह देखकर असहाय वसुमती का हृदय रो पड़ा और सारथी को दृढ़ शब्दों में कहा खबरदार !जो मुझे छुआl अगर मुझे हाथ लगाया तो मैं भी माता के समान प्राण दे दूंगी सारथी ने विश्वास दिलाया कि वह वसुमती के साथ बेटी के समान व्यवहार करेगा वह वसुमती को अपने घर ले गयाl पर उसकी पत्नी उसे देखते क्रोध हो उठी lवह उससे झगड़ने लगी तब सारथी ने उसे बेचने का निश्चय किया  सारथी ने राजकुमारी को कौशांबी नगरी के बाजार में बेचने हेतु चौराहे पर खड़ा कर दिया lवेश्या...

श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ

Image
💜श्री आदिनाथ भगवान जिनालय, नारलाई तीर्थ ,💙 💚❤🧡💙💖💜💛💙💚❤🧡💛💖💜💚  💜 राणी स्टेशन से 14 माईल दूर नाडूलाई नाम का गाँव है। प्राचीन ग्रंथो में इसका नाडुलाई, नारदपुरी नाम मिलते है। यहाँ नारद ने अपने नाम से नगरी बनाई। श्रीकृष्ण के पुत्र प्रद्युम्न कुमार नजिक के पर्वत उपर शिखरबंधी जिनालय बनाकर उसमें श्री नेमिनाथ भगवान की प्रतिमा भरवाई थी। पंन्यास शीलविजयजी महाराज ने अपनी तीर्थमाला में ' नाडुलाई नव मंदिर सार , श्रीसुपास प्रभु नेमिकुमार ' ऐसा लिख के यहाँ 9 मंदिर का सूचन किया है। अभी जैनो के थोदे घर पाए जाते है और 11 जिन मंदिर है।💙 ❤यह नगर के पश्चिम द्वार के बाहर भगवान आदिनाथ का पुराना शिखरबंधी जिनालय है। इस जिनालय में मूलनायक श्री आदिनाथ थे बाद में महावीर स्वामी थे, उसके बाद में मुनिसुव्रत स्वामी की प्रतिमा बिराजमान थी। वो प्रतिमा लुप्त होने के बाद अभी 3 फूट बड़ी श्वेत वर्ण की श्री आदिनाथ भगवान की प्रतिमा बिराजमान है। प्रतिमा उपर संवत 1674 महा वद 1 का लेख विद्यमान है। परंतु इस मंदिर का महत्व का ईतिहास रंगमंडप में बायीं बाजु की दीवार के स्तंभ पर  शिलालेख में दिया है...