નમિ - વિનમિ
નમિ - વિનમિ
ઋષભદેવ ભગવાન સાથે કચ્છ - મહાકચ્છ નામના ક્ષત્રિય રાજાઓએ દીક્ષા લીધી. તે વખતે તેમના પુત્રો નમિ - વિનમિ બહાર ગયા હતા. આવ્યા ત્યારે ભરત મહારાજાએ રાજ્ય આપવા માંડ્યું પણ તે ન લેતા પ્રભુ પાસે આવીને સેવા કરવા લાગ્યા. તે વખતે ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવે છે. તેમની ભક્તિથી પ્રસન્ન થયેલ ધરણેન્દ્ર તેમને વિધાઓ અને વૈતાઢયની દક્ષિણ - ઉત્તર શ્રેણીનું રાજ્ય આપે છે.
Comments
Post a Comment